✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બે-બેવાર ચેમ્પિયન બનાવનારા ગંભીરને આ કારણે કોલકત્તાએ ના ખરીદ્યો, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2018 02:56 PM (IST)
બે-બેવાર ચેમ્પિયન બનાવનારા ગંભીરને આ કારણે કોલકત્તાએ ના ખરીદ્યો, જાણો વિગતે
1

નોંધનીય છે કે, કેકેઆરે આ વખતે સુનિલ નરેન, દિનેશ કાર્તિક, રૉબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, ક્રિસ લિન, આંદ્ર રસેલ, મિશેલ સ્ટાર્ક, શુભમ ગિલ, ઇશાંક જગ્ગી અને કમલેશ નગરકોટી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.

2

વિન્કી મૈસુરે કહ્યું કે, ગોતમ તેમના પ્લાનનો ભાગ હતા, પણ ગંભીરે જાતે જ તેમને કહ્યું કે તેમને આરટીએમ દ્વારા પણ ના ખરીદતા. તેમને ગૌતમને તેના ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.

3

કેકેઆરે ગૌતમ ગંભીર માટે રાઇટ ટુ મેચનો પણ યૂઝ ના કર્યો, જેનું કારણ થોડુ જુદુ છે. કેકેઆરના સીઇઓ વિન્કી મૈસુરે આ અંગે જણાવ્યું કે, ગોત્તમ ગંભીર જાતે જ કેકેઆરથી અલગ થવા માંગતા હતા, જેના કારણે તેમને કેકેઆરની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.

4

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માં આઇપીએલનો તાજ કોલકત્તાના માથા પહેરાવનાર કેપ્ટન ગંભીરને હવે દિલ્હી ડેરડેવિલ્સે 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે, પણ કેકેઆરે ખરીદવાની કોઇજ તાકાત લગાવી નથી.

5

6

નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન 11ની નિલામીમાં અત્યાર સુધી બધી ટીમોએ પોતાનું જોર લગાવ્યુ છે અને તેમના પસંદગી ખેલાડીને તેમની ટીમમાં સામેલ કરી લીધા છે, પછી ભલેને તેમને કોઇ મોટી કિંમત જ કેમ ના ચૂકવવી પડે. કરોડો રૂપિયા ખર્ચ કરીને કેટલીક ટીમોએ સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે, પણ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે બે-બેવાર કોલકત્તાને આઇપીએલ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન ગંભીરને કેમ કોલકત્તાની ટીમે નથી ખરીદ્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બે-બેવાર ચેમ્પિયન બનાવનારા ગંભીરને આ કારણે કોલકત્તાએ ના ખરીદ્યો, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.