✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતના ઓપનરોના ફ્લોપ શૉ પછી પૃથ્વી શો બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? કોચ શાસ્ત્રીએ આપ્યો શું જવાબ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2018 10:28 AM (IST)
1

આ અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પૃથ્વી શૉ ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ટીમમાં પરત ફરી શકે છે, પૃથ્વી શૉ બૉક્સિંગ ડે મેચ રમશે.

2

પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઓપનરો ખરાબ રીતે આઉટ થયા હતા, લોકેશ રાહુલ 2 રન (8) હેઝલવુડની બૉલિંગમાં ફિન્ચના હાથે ઝીલાઇ ગયો હતો, જ્યારે બીજા ઓપનર તરીકે આવેલા મુરલી વિજયે પણ નિરાશ કર્યા હતા, તેને પણ સ્ટાર્કે પેનના હાથમાં 11 રને (22) ઝીલાવી દીધો હતો.

3

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે રમતી વખતે પૃથ્વી શૉ બાઉન્ડ્રી પર એક કેચ પકડવા જતાં ઇજાગ્રસ્ત થયો હતો.

4

5

ઓપનરના ધબડકાની સાથે ટીમ ઇન્ડિયા ખરાબ રીતે એકપછી એક વિકેટ ગુમાવતી હતી. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે ઓપનરોના ખરાબ ફોર્મ અને શૉને રોકવા યુવા ઓપનર પૃથ્વી શૉ ક્યારે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.

6

નવી દિલ્હીઃ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ખાતે રમાઇ રહી છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતાં 100 રનની અંદરજ અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતના ઓપનરોના ફ્લોપ શૉ પછી પૃથ્વી શો બીજી ટેસ્ટમાં રમશે કે નહીં? કોચ શાસ્ત્રીએ આપ્યો શું જવાબ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.