✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજની મેચ પહેલા ભારત માટે સારા સમાચાર, બાંગ્લાદેશનો આ સ્ટાર ખેલાડી નથી રમવાનો ફાઇનલ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 10:21 AM (IST)
1

જોકે, શાકિબ-અલ-હસને આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં ખાસ દમ નથી બતાવ્યો, તેને 4 મેચોમાં 12.25ની એવરેજથી 49 રન જ બનાવ્યા છે, પણ બૉલિંગમાં 37.4 ઓવરોમાં 7 વિકેટ જરૂર ઝડપી છે. શાકિબ-અલ-હસનેની ઇજાના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતામાં પડી ગયુ છે. શાકિબને આંગળીમાં ઇજા પહોંચી છે જેના કારણે તે બુધવારે પાકિસ્તાન સામેની મેચમાં પણ ન હતો રમી શક્યો.

2

નવી દિલ્હીઃ એશિયા કપ 2018માં શુક્રવારે રમાનારી ભારત સામેની ફાઇનલ મેચ પહેલાજ બાંગ્લેદશને એક જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી અને સ્ટાર ખેલાડી શાકિબ-અલ-હસન ઇજાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.

3

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેપ્ટન શાકિબ-અલ-હસને છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રદર્શનથી ફેન્સને નિરાશ કરી રહ્યાં હતો. તેને ક્રિકેટ બોર્ડને પણ પોતાને આરામ આપવાની વિનંતી કરી હતી.

4

5

રિપોર્ટ્ અનુસાર, શાકિબ-અલ-હસનને આંગળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે દુઃખાવો વધી ગયો હતો. જેના કારણે તેને સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. ફિજીયોની સલાહ પ્રમાણે, શાકિબ-અલ-હસન આગામી છ અઠવાડિયા સુધી ટીમમાંથી બહાર રહેશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આજની મેચ પહેલા ભારત માટે સારા સમાચાર, બાંગ્લાદેશનો આ સ્ટાર ખેલાડી નથી રમવાનો ફાઇનલ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.