જ્યારે ગૌરવે રોહિત શર્માને પુછ્યુ કે, ધવનની એક આદત વિશે બતાવો ત્યારે રોહિત શર્માએ જવાબ આપતા કહ્યું કે, શિખર ધવનને દરેક મેચ પહેલા નિયમિત અને અચૂક રીતે ટૉઇલેટ જવાની આદત છે.
રોહિતે કહ્યું કે, જ્યારે હું પાંચ મિનિટમાં તૈયાર થઇ જાવ છું, અને તેને ટૉઇલેટ જવા માટે પાંચ મિનીટ જોઇએ છે. વધુમાં કહ્યું કે, ધવનને પોતાના મોજાને ભૂલી જવાની પણ આદત છે અને તેના વિશે તે સાથે ક્રિકેટરને વારંવાર પુછે પણ છે.