ઓસ્ટ્રેલિયામાં જેમના નામે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે, તેમને જ ટ્રૉફી વિતરણ કાર્યક્રમમાંથી કરાયા બાકાત, જાણો શું છે કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે એડિલેડ અને મેલબોર્ન ટેસ્ટ જીતીને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. ગયા વર્ષને જે ભારતીય ટીમ ટ્રૉફીને જીતવામાં સફળ રહી છે.
ગાવસ્કરે કહ્યું કે, મને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી જેમ્સ સદરલેન્ડે મેમાં લેટર મોકલીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી આપવા માટે મારી ઉપલબ્ધતા વિશે પુછવામાં આવ્યુ હતુ. હું જવા ઇચ્છતો હતો પણ તેમના રાજીનામા બાદ કોઇએ મારો સંપર્ક કર્યો નથી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પુરસ્કાર વિતરણથી બહાર રહી શકે છે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આ ટ્રૉફી મળવાની છે. ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કોઇ આમંત્રણ નથી મળ્યુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -