✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય સુનીલ ગાવસ્કર, આપ્યું આ કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Aug 2018 04:00 PM (IST)
1

ગાવસ્કરે જણાવ્યું કે, એક ક્રિકેટર હોવાના કારણે ઇમરાન ખાન અનેક વખત ભારત આવ્યા. તે ભારતને સમજે છે. તેથી ભારત-પાકિસ્તાન સંબંધો સુધરવાની મને પૂરી આશા છે.

2

પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના ચીફ ઇમરાન ખાન 18 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. જેમાં સામેલ થવા ઈમરાન ખાને તેના મિત્ર અને ક્રિકેટર સુનીલ ગાવસ્કરેને આમંત્રણ આપ્યું હતું.

3

સુનીલ ગાવસ્કરે શપથ ગ્રહણમાં ન જવા માટે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન પોતાનો વ્યસ્ત કાર્યક્રમ ગણાવ્યો. ગાવસ્કરે ઈમરાન ખાનને ફોન કરીને વાતની જાણ કરવા સાથે જીત માટે અભિનંદન પણ આપ્યા.

4

લોર્ડ્સઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય. ગાવસ્કરે ખુદ ઇમરાન ખાનને ફોન કરીને જાણકારી આપી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય સુનીલ ગાવસ્કર, આપ્યું આ કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.