✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો 5-0થી પરાજય થશે તો પણ રહેશે નંબર 1, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jul 2018 04:57 PM (IST)
1

જો ભારત શ્રેણી 3-2થી જીતે પણ તેના પોઈન્ટ ઘટશે. શ્રેણી જીત બાદ પણ ભારત 2 પોઇન્ટના નુકસાન થવા છતાં પણ 123 પોઇન્ટ સાથે ટોચ પર રહેશે.

2

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલ ભારત 125 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડ 97 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે. જો ટીમ ઈન્ડિયાનો 5-0થી વ્હાઇટ વોશ થશે તો પણ ભારતના પોઈન્ટ ઘટીને 112 થશે અને ઈંગ્લેન્ડ 107 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી જશે.

3

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ માઇન્ડ ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. યજમાન ટીમના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને નિશાન બનાવ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો 5-0થી પરાજય થશે તો પણ રહેશે નંબર 1, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.