✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- વિરાટ કોહલીએ રજા પર જવાની છે જરૂર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2019 09:41 PM (IST)
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- વિરાટ કોહલીએ રજા પર જવાની છે જરૂર, જાણો વિગત
1

કરણે જ્યારે પંડ્યાને પૂછ્યું કે, કોની પાસેથી ફિટનેસને લઈ સલાહ લે છે ? તેનો જવાબ આપતાં જણાવ્યું કે વિરાટ પાસેથી. જ્યારે તેને પ્રેંકસ્ટાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ વિરાટનું નામ લીધું હતું.

2

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને રજા પર જવાની છે તેમ ભારતના ઓપનર લોકેશ રાહુલે જાણીતા ફિલ્મ મેકર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કહ્યું હતું. તેની સાથે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ હતો. શો દરમિયાન બંને કૂલ અંદાજમાં જોવા મળ્યા.

3

કરણે રાહુલને પૂછ્યું કે કોને થેરેપી માટે જવું જોઈએ ? રાહુલે આનો જવાબ આપતાં જણાવ્યું કે, મને લાગે છે વિરાટે. તેણે શાંત રહેવાની જરૂર હોય છે. તે ક્યારેય રજાના મૂડમાં નથી હોતો. તે હંમેશા કામ, કામ અને કામમાં લાગેલો રહે છે. સૌથી રોમાંટિક વ્યક્તિ અંગે જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ફરી વિરાટનું નામ લીધું હતું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ કહ્યું- વિરાટ કોહલીએ રજા પર જવાની છે જરૂર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.