✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

T20 World Cup 2020: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં કેમ ન રખાયા, જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2019 07:59 AM (IST)
1

બંને દેશો વચ્ચે રાજનીતિક ઘમાસાણ હોવાના કારણે બંને વચ્ચે ઘણું ઓછું ક્રિકેટ રમાય છે. આ બંને ટીમો આઈસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. બંને ટીમો છેલ્લે યૂએઈમાં એશિયા કપ દરમિયાન ટકરાઈ હતી. બંને મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો.

2

પાકિસ્તાન હાલમાં ટી-20 ક્રિકેટની શાનદાર ટીમ છે અને આઈસીસી ટી-20 રેન્કિંગમાં નંબર 1 ટીમ છે. બીજી તરફ ભારતીય ટીમ બીજા નંબરે છે. બંને ટીમ રેન્કિંગમાં પ્રથમ અને બીજા નંબરે હોવાથી બંનેને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા નથી. આ કારણે બંને દેશોના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા છે.

3

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે રમાનાર ટી20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. આઈસીસીએ મંગળવારે મહિલા અને પુરુષ ટી20 વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ બન્ને વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ વખતે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી, 2011 પછી પ્રથમ વખત આઈસીસી ટૂર્નામેન્ટમાં આમ બન્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • T20 World Cup 2020: ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં કેમ ન રખાયા, જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.