✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવરાજ સિંહેના દિવાળી પરના મેસેજથી ભડક્યા યુઝર્સ, જાણો વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2017 07:39 AM (IST)
યુવરાજ સિંહેના દિવાળી પરના મેસેજથી ભડક્યા યુઝર્સ, જાણો વિગતો
1

યુવરાજ સિંહની આ અપીલ પર કેટલાક લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. લોકોએ કહ્યું કે આ અપીલ તમારી પાસે જ રાખો. તે દિવસે તમે જોવા નથી મળતાં જ્યારે મૂંગા જાનવરોને કાપવામાં આવે છે. અનેક યુઝર્સે એ પણ લખ્યું હતું કે તમારા જેવા લોકો સોશિયલ મીડિયા દ્વારા માત્ર અપીલ જ કરે છે અને મોટી મોટી ગાડીઓમાં ફરે છે. તે ગાડીઓમાંથી પણ વાયુ પ્રદૂષણ થાય છે.

2

યુવરાજ લોકોને તેના બાળકો, દોસ્તો અને પેરેન્ટ્સના સોગંદ આપીને કહે છે કે આ દિવાળીમાં તમે ફટાકડાને હાથ પણ નહીં લગાવતાં. ઉપરાંત તેણે કહ્યું હતું કે દિવાળીમાં તમે દિવા પ્રગટાવો, મીઠાઇ ખાઓ અને એકબીજાને ગળે મળો પરંતુ ફટાકડા ના ફોડશો.

3

યુવરાજ સિંહે ફેસબુક પર લોકોને અપીલ કરી કે તેઓ દિવાળીના દિવસે ફટાકડા ના ફોડે. 1.39 મિનિટના વીડિયોમાં યુવરાજે કહ્યું કે, ગયા વર્ષે દેશની જે સ્થિતિ હતી તેને જોતા હું તમને વિનંતી કરું છું કે મહેરબાની કરી તમે આ વર્ષે ફટાકડા ના ફોડતાં.

4

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ પર ફેસબુક યુઝર્સ ગુસ્સે ભરાયા છે. 19 ઓક્ટોબરે દિવાળી છે. ત્યારે આ દિવસે ફટાકડાઓથી થનારા ધ્વની પ્રદુષણને લઈને યુવરાજ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે જને લઈને યુઝર્સ તીખી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • યુવરાજ સિંહેના દિવાળી પરના મેસેજથી ભડક્યા યુઝર્સ, જાણો વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.