✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવરાજ સિંહે કર્યો મોટો ખુલાસો, આ કારણે કિંગ્સ ઇલેવન પંજાબમાં રહ્યો હતો ફ્લોપ...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Dec 2018 08:28 AM (IST)
1

યુવરાજે કહ્યું કે, આ વર્ષે આ તકનો લાભ લેવા માગશે. તેણે કહ્યું કે, તેને એ વાતનો અંદાજ પહેલા જ હતો કે પ્રથમ રાઉન્ડમાં તેને કોઈપણ ટીમ નહીં ખરીદે. યુવરાજે કહ્યું કે, મને એવું લાગતું હતું કે હું આ સીઝનમાં મુંબઈ તરફતી જ રમીશ. સાચું કહું તો હું આઈપીએલમાં રમવાની તક મળે તેની રાહ જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે મને આ તક મળી.

2

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપ જીતાડનાર શાનદાર બેટ્સમેન યુવરાજ સિંહેએ મોટું નિવેદન આપતા આઈપીએલ 11માં પોતાના ફ્લોપ પ્રદર્શન પાછળ ઈશારમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉભા કર્યા છે.

3

મુંબઈ મિરરને આપેલ ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે, તેને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો, જેના કારણે તેની છેલ્લી સીઝન સારી ન રહી. તેણે કહ્યું કે, હું છેલ્લી સીઝનમાં મારા ખરાબ પ્રદર્શન સાથે સહમત છું. હું ચાર પાંચ મેચમાં અલગ અલગ પોઝીસન્સ પર રમ્યો. મને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • યુવરાજ સિંહે કર્યો મોટો ખુલાસો, આ કારણે કિંગ્સ ઇલેવન પંજાબમાં રહ્યો હતો ફ્લોપ...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.