શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જતાં સુરતના પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
સુરતના પલસાણા ચાર રસ્તા પાસે બુધવારે મોડી રાત્રે આશરે ત્રણ વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સાત લોકો પૈકી ત્રણનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મળતી માહિતી પ્રમાણે કારમાં કુલ 7 લોકો સવાર હતા અને આ પરિવાર સુરતથી શિરડી સાંઈ મંદિર દર્શન કરવા જઈ રહ્યો હતો. જેને અકસ્માત નડતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણના મોત અંગે જાણ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
3
સુરતના પલસાણા ચાર રસ્તા પાસે બુધવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -