✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જતાં સુરતના પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2018 12:06 PM (IST)
1

સુરતના પલસાણા ચાર રસ્તા પાસે બુધવારે મોડી રાત્રે આશરે ત્રણ વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સાત લોકો પૈકી ત્રણનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

2

મળતી માહિતી પ્રમાણે કારમાં કુલ 7 લોકો સવાર હતા અને આ પરિવાર સુરતથી શિરડી સાંઈ મંદિર દર્શન કરવા જઈ રહ્યો હતો. જેને અકસ્માત નડતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્રણના મોત અંગે જાણ થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

3

સુરતના પલસાણા ચાર રસ્તા પાસે બુધવારે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • હોમ
  • સુરત
  • શિરડી સાંઈ બાબાના દર્શન કરવા જતાં સુરતના પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.