✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વનમંત્રી ગણપત વસાવાના ગામમાં દિપડાને સળગાવાયો, સરકારે આપ્યા તપાસના આદેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2016 10:06 AM (IST)
1

સુરતઃ વનમંત્રી ગણપત વસાવાના ગામે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે રોષે ભારાયેલા ગામજનોએ દિપડાને સળગાવીને મારી નાખ્યો હતો. બાળકી પર દિપડાની હુમાલની ઘટના બાદ વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પકડાયેલા દિપડાને પાંજરાની અંદર જ સળગાવી દીધો હતો.

2

વનમંત્રી ગણપત વસાવાનું ગામ સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામમાં દિપડા સળગાવી દેવાની ઘટના બનતા વિવાદ શરૂ થયો છે. દિપડાને સળગાવાની ઘટના બનતા સરકારની ચિંતા વધી હતી. આ ઘટના બાદ વિવાદને ટાળવા માટે સરકારને તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. અને પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કવરામાં આવી આવશે.

3

4

આ મામલે વાઇલ્ડ લાઇપ એક્ટ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

5

માંગળરોળમાં એક સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. માંગરોળના વાડી ગામે બનેલી આ ઘટનાની જાણ થતાં વનમંત્રી ગણપત વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપી હતી.

  • હોમ
  • સુરત
  • વનમંત્રી ગણપત વસાવાના ગામમાં દિપડાને સળગાવાયો, સરકારે આપ્યા તપાસના આદેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.