✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચાલુ ટ્રેને લૂંટારુંઓ મોબાઈલ લૂંટવા જતાં સુરત કોંગ્રેસના કયા મહામંત્રીનું થયું મોત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Apr 2018 12:32 PM (IST)
1

અનાસ મિર્ઝા નીચે પટકાતાં બીજી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. ઉલેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આવા જ પ્રકારની લૂંટના કારણે એક યુવકને મોતને ભેટવું પડ્યું હતું.

2

અનાસ મિર્ઝાએ ફોનને ન છોડ્યો તો લૂંટારુંએ માથા પર લાકડી મારી દીધી હતી. જેના કારણે અનાસ મિર્ઝા અસંતુલિત થતાં નીચે પટકાયો હતો. અનાસ મિર્ઝા જીલ્લા અલ્પસંખ્યક મોર્ચાના પ્રમુખ હોવાની સાથે કોંગ્રેસમાં લાંબા સમયથી જોડાયેલો પણ હતો.

3

સુરતમાં ચાલતી ટ્રેનમાં લૂંટારુંઓથી મોબાઈલ બચાવવાના ચક્કરમાં કોંગ્રેસ મહામંત્રી અનાસ મિર્ઝાનું મોત નીપજ્યું છે. અનાસ મિર્ઝા ટ્રેનમાં ભીડ હોવાના કારણે દરવાજા સાઈડ ઉભો રહ્યો હતો. ત્યારે બે લૂંટારુંઓએ તેના ફોન પર હાથ માર્યો અને ખેચવાની કોશિશ કરી હતી.

4

સુરત: સુરતમાં ચાલતી ટ્રેનમાં લૂંટારું અને ચોર ટોળકીઓનો બેફામ આતંક વધી રહ્યો છે. આ આતંકને રોકવા હજી સુધી કોઈ સાવચેતી રાખવામાં આવી નથી. જેના કારણે સુરતમાં ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

  • હોમ
  • સુરત
  • ચાલુ ટ્રેને લૂંટારુંઓ મોબાઈલ લૂંટવા જતાં સુરત કોંગ્રેસના કયા મહામંત્રીનું થયું મોત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.