✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ પતિની બીમારીની વિધી માટે ગયેલી માતા-દીકરી પર તાંત્રિકે ગુજાર્યો બળાત્કાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Mar 2017 12:32 PM (IST)
1

આ અંગેની વિગતો એવી છે કે, મહિલાનો પતિ બીમાર રહેતો હોવાથી મહિલા અને તેની સગીર પુત્ર અઠવાના તાંત્રિક પાસે વિધી કરાવવા ગયા હતા. તાંત્રિક અકમલબાબાએ તંત્રમંત્રથી દોરા-ધાગા વડે પિતાની બીમારી સારી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ પછી વિધીના બહાને દુકાનની અંદર લઈ જઈ 14 વર્ષીય સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

2

3

4

5

6

7

8

સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં રહેતા એક તાંત્રિકે પોતાની પાસે પિતાની બીમારી દૂર કરવા માટેની વિધી કરાવવા આવેલી દીકરી અને તેની માતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તાંત્રિક પર ફિટકાર વરસી રહ્યો છે. અઠવા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

9

સગીરા પર બળાત્કાર ગુજાર્યા પછી તેને તાંત્રિક વિધીનો ભય બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તાંત્રિકે મહિલા અને સગીરા પર લગભગ એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. અંતે આ તાંત્રિકની હવસનો શિકાર બનેલી મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ પતિની બીમારીની વિધી માટે ગયેલી માતા-દીકરી પર તાંત્રિકે ગુજાર્યો બળાત્કાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.