✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ વરાછામાં ચા બનવવાનું મશીન ફાટ્યું, બેના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2016 09:56 AM (IST)
1

2

સુરતઃ શહેરના મોટા વરાછામાં ચા બનાવવાનું મશીન ફાટતાં બે યુવકોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ગંગોત્રી રેસિડેન્સી પાસે નિલકંઠ ચાની નામની દુકાન છે, જ્યાં ચા બનાવવાનું મશીન ફાટતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અત્યારે બંને યુવકોના મૃતદેહ પીએમ માટે મોકલાયા છે.

3

4

5

  • હોમ
  • સુરત
  • સુરતઃ વરાછામાં ચા બનવવાનું મશીન ફાટ્યું, બેના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.