ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • સુરત
  • PASSના કન્વિનર પદેથી રાજીનામુ આપનાર નિખિલ સવાણી કોણ છે?

PASSના કન્વિનર પદેથી રાજીનામુ આપનાર નિખિલ સવાણી કોણ છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 01 Sep 2016 10:23 AM (IST)
1

નિખિલ સવાણી પાટીદાર આંદોલન શરૂ થયુ ત્યારથી જ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલો છે. તે ખૂબ સક્રીય રીતે આંદોલનમાં કાર્યકરત હતો. હાલમાં સુરતમાં રહેતો નિખિલ સવાણીએ તાજેતરમાં જ કેતન-ચિરાગ પટેલે હાર્દિક પર લગાવાયેલા આર્થિક કૌભાંડ મામલે પણ હાર્દિકનો બચાવ કર્યો હતો.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

સુરતઃ અનામતની માંગણી સાથે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર નેતાઓમાં રોર નવા મતભેદો સામે આવી રહ્યા છે. સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વિનર નિખિલ સવાણીએ PAASમાંથી રાજીનામુ આપી દીધું છે. નિખિલ સવાણીએ વડોદરા, ભરૂચ અને નર્મદા પાસ મિડીયા કન્વીનર પદેથી રાજીનામુ આપ્યું છે. (આગળની સ્લાઇડમાં વાંચોઃ કોણ છે નિખિલ સવાણી)

3

નિખિલ મૂળ ભાવનગરના ગારિયાધારનો વતની છે અને વર્ષોથી સુરતના ચીકુવાડી પાટીદાર રોડ પર આવેલા નીર્મલનગરમાં રહે છે. તે હાર્દિક પટેલનો ખાસ માણસ માનવામાં આવે છે. તેના રાજીનામાથી પાસમાં બધુ યોગ્ય ચાલી રહ્યુ નથી તે વાતને બળ મળે છે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.