Continues below advertisement

Covid 19 Isolation Centre

News
ઈસ્લામમાં કોઈ પણ મોટો સંત હોય વિશ્વનો એ પયગંબર સાહેબથી મોટો નથી ને પયગંબર સાહેબે ચેપી રોગ વિશે કહ્યું છે કે......લાશોના ઢેર લાગ્યા હોય ત્યારે........
કોઈ ધર્મના વડાએ એવું નથી કહ્યું કે, ચેપી રોગ ફેલાયો હોય ત્યારે નીતિનિયમોનું પાલન ના કરો....
વાયરસ પોતાને બદલી શકતો હોય તો આપણે આપણી જાતને ના બદલી શકીએ ? નહિંતર ક્યારેક આ જીવનમાંથી નિકળી જવાનું આવે......
નીતિન પટેલે આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને શું આપી સૂચના ?
આપણે કેમ આપણા તમામ ધર્મનાં લોકોએ વિચારવું જોઈએ કે, આપણે ધર્મના નામે અધર્મ તો નથી કરી રહ્યા ને ? આપણે લાગણીમાં ખેંચાઈને પાપ તો નથી કરી રહ્યા ને ?
જનતા જાગૃત થશે તો નેતાઓએ પણ સુધરવું પડશે...ફોટો સેશન મંત્રીઓ કરી રહ્યા છે એ બંધ થશે તો...
ભાજપના ધારાસભ્યે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ તોડ્યા, શું ભાજપના નેતાઓને છૂટ છે ? C.R. પાટિલે આપ્યો જવાબ.......
મારો સવાલ ગુજરાત પોલીસને છે કે, બે-બે હજાર લોકો ભેગાં થાય છે ત્યારે પોલીસ કોની શરમ રાખે છે ? પોલીસ કોના કારણે કોઈ કાર્યવાહી કરતી નથી ?
આવા કાર્યક્રમોમાં ભય ભાગ ભજવતો હોય છે, આમ નહી કરીએ તો આમ થઈ જશે, દેવ નારાજ થઈ જશે એવી અંધશ્રધ્ધાને છોડાવવી જરૂરી છે...
ભાજપના ધારાસભ્ય ઉવાચઃ માસ્ક પહેરેલો જ હતો પણ ક્યાંક થોડું ઘણું ઉતાર્યું હોય ને ? કંટાળી ગ્યા હોય આખો દિ...........બે મિનિટ ઉતાર્યું હતું.....
ધારાસભ્યશ્રી, તમને એવું તો નથી ને કે તમે શાસક પક્ષમાં આવી ગયા, ધારાસભ્ય બની ગયા એટલે ગમે તે કરો એ બધું માફ ?
વિજયભાઈ કહેતા કે, ત્રીજી સંક્રમણ આવે એ પહેલાં, ગામમાં ઘૂસે એ પહેલાં નાશ કરી દઈશું, આ રીતે નાશ થશે, વિજયભાઈ? તમે મુખ્યમંત્રી છો........
Continues below advertisement
Sponsored Links by Taboola