Continues below advertisement

Ek Vichar

News
#EKVichar | માણસ પારકાએ આપેલું માન અને પોતાનાઓએ કરેલું અપમાન ભૂલી શકતો નથી..
આ કળિયુગ નહી ચતુર યુગ છે, તો મનમાંથી એ વિચાર કાઢી નાખો કે લોકો પોતાના સ્વાર્થ સિવાય સંબંધ રાખશે
Ek Vichar : ભવિષ્ય પણ એમની સાથે જ હોય છે જેમને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે
EK VICHAR : જે બાંધી રાખ્યું છે તે આપણું નથી અને જે આપણું છે તેને બાંધવાની જરૂર નથી
Ek Vichar : જવાબ તો દરેક વાતનો આપી શકાય છે પરંતુ જે સંબંધનું મહત્વ નથી સમજી શકતા તે શબ્દોનું શું સમજશે ?
EK VICHAR : સંબંધમાં નિખાર માત્ર હાથ મેળવવાથી નહીં પરંતુ ખરાબ સમયમાં હાથ પકડી રાખવાથી પણ આવે છે
Ek Vichar : મળેલા સમયને જ યોગ્ય બનાવો, સારા સમયની રાહ જોશો તો જીવન પણ નાનું પડશે
Ek Vichar : અભિમાન કોઈને ઉપર આવવા નથી દેતું અને સ્વાભિમાન કોઈને નમવા નથી દેતું
EK VICHAR : જે પામવા કે કમાવવા અથવા ટકાવી રાખવા જો માનસિક શાંતિનો ભોગ આપવો પડે તો એ ખોટ સમાન છે
Ek Vichar : સમય સમયની વાત છે આજે લોકોને જે રંગ લાગે છે તે કાલે દાગ લાગશે
Ek Vichar : પરેશાનીઓથી ભાગવું તે નવી પરેશાનીઓને જન્મ આપવા જેવું છે
EK VICHAR : ખુશ રહેવું હોય તો ભૂલને પણ ભૂલતા શીખો
Continues below advertisement
Sponsored Links by Taboola