યોગ ભગાવે રોગઃ જાણો યોગના મૂળ સિંદ્ધાતો, જુઓ આ વીડિયો
abp asmita | 12 Apr 2022 07:53 AM (IST)
યોગને તેના મૂળ સિદ્ધાંતો સાથે કરવાથી જ સૌથી વધુ લાભ થાય છે. ભાવ ચેતનામાં રહીને યોગ કરવા જોઈએ. તાડાસનમાં ધ્યાન રાખવું જરૂરી છે. મનને શાંત રાખીને યોગ કરવાથી અચૂક લાભ થાય છે.