નવા વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે નૂતન વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન રાખવામાં આવ્યા છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા છે.