નવા વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન, જુઓ વીડિયો

આજે નૂતન વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન રાખવામાં આવ્યા છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola