આજે નૂતન વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન રાખવામાં આવ્યા છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા છે.