ધોરણ-12 સંસ્કૃતના પેપરમાં છબરડો, ભગવાન રામે સીતાનું અપહરણ કરાયાનો ઉલ્લેખ, જુઓ વીડિયો

અમદાવાદઃ ધોરણ-12ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પુસ્તકમાં મોટો છબરડો કર્યો છે. ભગવાના રામે સીતાનું અપહરણ કરાયાનો ઉલ્લેખ કરાયો છે. વીડિયોમાં જુઓ શું કર્યો છે છબરડો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola