પુત્રના નિધન પર કેશુબાપાને સાંત્વના આપવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, જુઓ વીડિયો
29 Aug 2018 11:41 AM (IST)
પુત્ર જગદીશભાઈના નિધન પર કેશુબાપાને સાંત્વના આપવા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ પહોંચ્યા હતા.
Sponsored Links by Taboola