અમિત શાહે કહ્યુઃ નરેન્દ્રભાઈ ને બાપુ બે જ એવા કે જે કશું પીતા નથી, ત્રીજા....., બીજી શું શું વાતો થઈ ? જુઓ વિડીયો

Continues below advertisement

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભામાં હાજરી આપવા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહી બાદ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ હતી. અમિત શાહ 'કેમ છો બાપુ?' કહીં શંકરસિંહને મળ્યાં હતા.  

શંકરસિંહ વાઘેલાની ચેમ્બરમાં બંને વચ્ચે લગભગ 15 મિનીટ સુધી મુલાકાત થઈ હતી. જેમાં વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પર ઉપસ્થિત હતા. શંકરસિંહે મજાકમાં કહ્યું હતું કે, 'વિપક્ષની ચા તો પીવો' . મુલાકાત દરમિયાન થયેલી સામાન્ય વાતચીતમાં શાહે વાઘેલા ખબરઅંતર પૂછ્યા હતા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram