અમદાવાદઃ પતિ-પત્નીએ પેટ્રોલંપપના કર્મચારીને ધક્કો મારીને કેમ પાડી દીધો? સીસીટીવી આવ્યા સામે

Continues below advertisement
અમદાવાદઃ ખોખરા અનુપમ સિનેમા પાસે આવેલા પેટ્રોલપંપ પર મોડી રાત્રે એક દંપતીએ પેટ્રોલપંપના કર્મચારી સાથે મારામારી કરી હતી. પેટ્રોલ બંધ હોવા છતાં દંપતીએ પેટ્રોલ ભરી આપવાનું કહ્યું હતું. જોકે, કર્મચારીએ પેટ્રોલ આપવાની ના કહેતા આરોપીઓએ ફોન કરીને 4-5 લોકોને બોલાવ્યા હતા. જેમણે પેટ્રોલ પમ્પ પર તોડ ફોડ કરીને કર્મચારીને મારમાર્યો હતો. આ અંગે પીડિત સુરેશભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram