ભરૂચ:આમોદ તાલુકામાં ધર્મ પરિવર્તનનો મામલો: વધુ 4 આરોપીઓની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
17 Nov 2021 06:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના આમોદ તાલુકામાં 37 આદિવાસીઓના પરિવારનું ધર્મ પરિવર્તન કરવા મામલે પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે આ મામલે વડોદરા આફીમી ટ્રસ્ટના હવાલાકાંડથી આ ધર્મપરિવર્તન થઇ શકે છે. જે અંગે વધુ ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.