જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકી હુમલામાં 3 જવાન શહિદ, 11 ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
13 Dec 2021 09:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલામાં 3 જવાન શહિદ થયા છે. આતંકી હુમલામાં 11 જવાન ઘાયલ થયા છે. આતંકીઓએ જવાનોની બસ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.