વાયરલ સચઃ શું કેજરીવાલે હિન્દુઓ અને હિન્દુ ધર્મના પવિત્ર ચિન્હ સ્વસ્તિકનું અપમાન કર્યું? જુઓ Video
પોતાના એક ટ્વિટથી કેજરીવાલ ફરી વિવાદોમાં છે. અરવિંદ કેજરીવારે હિન્દુઓ અને હિન્દૂ ધર્મના પવિત્ર ચિન્હ સ્વસ્તિકનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. શું કેજરીવાલના હિન્દુઓના અપમાનનું સત્ય જુઓ.....