આજે ઊંઝા ઉમિયાધામથી દિવ્ય રથનું પ્રસ્થાન થયું છે. ઉમિયા ધામ પ્રમુખ મણીભાઈ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટયો છે.