ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ધોરણ 10-12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો. વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ માટે શરુ કરાઈ હેલ્પલાઇન. 14 માર્ચ થી 12 એપ્રિલ સુધી આ હેલ્પલાઇન નંબર શરુ રાખવામાં આવશે. સાયકોલોજીસ્ટ વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram