સમાચાર શતકઃ15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની કરી જાહેરાત
15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કીર છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.
Tags :
Aamir Khan Kiran Rao Aamir Khan-Kiran Rao Divorce Aamir Khann Kiran Rao Divorce News Aamir Khan Divorce Aamir Khan Second Wife Aamir Khan Kiran Rao Son Aamir Khan Kids Aamir Khan Divorces Kiran Rao Aamir Khan News Bollywood Divorces