બોલિવૂડ એક્ટર આમિર ખાનના બીજા લગ્ન તૂટ્યા, 15 વર્ષ બાદ કિરણ રાવથી થશે અલગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 12:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કરી છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.