Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?

લાલો ફિલ્મમાં કરેલા કર્મને કારણે જેઓ સેલિબ્રિટી બની ચૂક્યા છે તેવા તમામ લોકો સાથે વાત કરી એ જાણવાનો પ્રયાસ કરીએ કે શું કારણ રહ્યું કે સાધારણ સંજોગોમાં તૈયાર થયેલી આ ફિલ્મને અસાધારણ સફળતા મળી...મારી સાથે જોડાયા છે રીવા રાચ્છ જે આ ફિલ્મના અભિનેત્રી છે સાથે જ લાલો એટલે કે કૃષ્ણનુ પાત્ર ભજવનાર શ્રુહદ ગોસ્વામી તેમજ ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા અને જેમના નામ અને કામમાં જ કીર્તિ છે તેવા કીર્તિદાન ગઢવી...શરૂઆત અભિનેત્રી રીવા સાથેની વાતચીતથી કરીએ .

એબીપી અસ્મિતાની યુટ્યૂબ ચેનલ પર તમામ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબ્સક્રાઇબ અને લાઈક કરવાનું ભુલશો નહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola