દશેરાના દિવસે જ કેમ ખવાય છે ફાફડા અને જલેબી? શું છે જલેબીનો ઇતિહાસ
અજય વસાવા
Updated at:
13 Oct 2021 07:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં દશેરા આવતાની સાથે જ તમામ લોકોને યાદ આવે ફાફડા-જલેબી. દશેરાના દિવસે આખા વર્ષમાં ન ખવાયાં હોય એટલાં ફાફડા-જલેબી આ એક દિવસમાં ખવાઈ જાય અને ચાસણીથી ભરપુર જલેબીનો ઈતિહાસ શું છે. આજે આપને જણાવીશ.