યોગ ભગાવે રોગ: હ્રદયસંબંધિત હાર્ટની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહ્રદયસંબંધિત હાર્ટની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. હ્રદયની બીમારી દૂર કરવા માટે પ્રાણાયામ જરૂરી છે. રોજિંદા ખોરાકમાં સંતુલન જાળવવું જોઇયે. આ ઉપરાંત કપાલભાતી પણ સ્વસ્થ રેહવા માટે જરૂરી છે.