યોગ ભગાવે રોગઃકોરોનાના કારણે આંખની થતી તકલીફને દૂર કરવાનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના કારણે આંખ પર પણ લોકોને આડ અસર થઈ રહી છે. આંખની તકલીફ માટે ત્રાટક રામબાણ ઈલાજ છે. એક મીનિટ સુધી પલક ઝબક્યા વગર ત્રાટક કરવાથી આંખની તમામ તકલીફ દૂર થઈ શકે છે.