યોગ ભગાવે રોગઃકોરોનાના દર્દીઓના શરીરમાંથી નબળાઈ દૂર કરવા માટે આટલું કરો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Apr 2021 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના દર્દીઓને વીકનેસ અને તાવ ઉતરતો નથી શરીરમાં દુખાવો રહે છે. જેના માટે ડ્રાયફુટ, લીલું નારિયેળ વગેરેને રાત્રે પલાળી સવારે પેસ્ટ બનાવી દૂધ કે પાણી સાથે સેવન કરવું જોઈએ. એલવોરા, ગળો, આમળા, તુલસી વગેરેનો જ્યુસ પીવાથી પણ વીકનેસમાં રાહત મળે છે.