યોગ ભગાવ રોગઃ નાના ઉપાયોથી ભગાડો મોટી મોટી બિમારીઓને આ રીતે, જુઓ વીડિયો

Continues below advertisement

કુપોષણ, તણાવ એક પ્રકારે પ્રકૃત્તિથી દૂર થઈ જવું એ પણ એક કારણ છે. જેના માટે સૂર્યનમસ્કાર, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકાસન કરવાથી લાભ મળે છે. બાળકોએ ખાસ સૂર્યનમસ્કાર કરવા જોઈએ, સૂર્યનમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે. સરગવાને પાનને તેની ફળીને ઉકાળીને પીવાથી મોટી બિમારીઓથી મુક્ત થઈ શકાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram