યોગ ભગાવે રોગ: આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને લીવરને તંદુરસ્ત રાખો, ફેટી લીવર મટાડો

યોગ કરીને સ્વસ્થ બનો. આયુર્વેદિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને લીવરને પણ તંદુરસ્ત રાખો. ફેટી લીવર મટાડો. મંડૂકાસનથી લાભ મેળવો. 2થી 10 મિનિટ માટે દરેક આસન કરો. હલાસન અને સર્વાંગાસન રોજ કરો. પ્રાણાયામ રોજ કરો અને રોગને દૂર રાખો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola