યોગ ભગાવે રોગ: ઓમકારના જાપના ફાયદા જાણો, બીપી અને ડાયાબિટીસએનએસ કરો દૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 10:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમકારના જાપ કરી સ્વસ્થ બનો. પ્રાણાયામ અને યોગાસન દ્વારા,, નસકોરાં, સર્વાઈકલની સમસ્યાને દૂર કરો. રોજિંદા જીવનમાં યોગાસનને સામેલ કરવાથી તંદુરસ્ત રહી શકાય છે. અનુલોમ-વિનુલોમ લાભકારી છે. બીપી અને ડાયાબિટીસ જેવી બીમારી પણ દૂર કરી શકાય છે.