યોગ ભગાવે રોગ: શરીરની તંદુરસ્તી જાળવવા માટે બહાર ખાવાનું ટાળો, અંકુરિત વસ્તુઓ વધુ ખાઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2021 10:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીરની તંદુરસ્તી (body health) જાળવવા માટે બહાર ખાવાનું ટાળો. ઘરેથી જ ભોજન લઈને બહાર નીકળો. (sprouted items) અંકુરિત વસ્તુઓ વધુ ખાવી જોઈએ. સૂકા મેવાને પલાળીને ખાવો. (Pranayama) પ્રાણાયામ, (Surya Namaskar) સૂર્ય નમસ્કાર, (Yogasana) યોગાસન નિયમીત કરો. સંતુલિત આહાર સ્વસ્થ રહેવાની પ્રથમ ચાવી છે.