યોગ ભગાવે રોગ:માઈગ્રેનને દૂર કરવા જલેબી-ગાયનું દૂધ ઉપોયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Nov 2021 10:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઈગ્રેનના દુખાવાને દૂર કરવા માટે જલેબી અને ગાયનું દૂધ સૌથી ઉપોયોગી છે. આ વસ્તુઓ ખાવાથી મેહનો દુખાવો મહદ અંશે દૂર થઇ શકે છે. અનુલોમ અને વિનુલોમ કરવાથી પણ ફાયદો થયા છે. આ સાથે જ રોજીંદા જીવનમાં પ્રાણાયામ, યોગાસન અને સૂર્યનમસ્કાર કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. તો રોજિંદા ખોરાકમાં સંતુલિતતા પણ કારગર સાબિત થાય છે.