યોગ ભગાવે રોગ:કોરોના-ઑમોક્રોન સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉપાયો, જુઓ ગુજરાતીઓ ન્યુઝ
abp asmita
Updated at:
05 Dec 2021 11:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના અને ઑમોક્રોન સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઉપાયો કારગર નીવડી રહયા છે. કેસર અને હળદર વાળું દૂધ પીવાથી અને ઉકાળો પીવાથી રોગપ્રતીકારક શક્તિઓ વધે છે. સાથે જ યોગાસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાથી પણ સ્વસ્થ રહી શકાય છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં સંતુલિત આહાર સામેલ કરવાથી પાચન શક્તિઓ વધારી શકાય છે.