યોગ ભગાવે રોગ: સફેદ તલને ઘીમાં શેકીને ખાવાથી ત્વચા યુવાન રહે, સૂર્યનમસ્કાર કરવાથી કમરનો દુખાવો દૂર થાય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 09:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસફેદ તલને (white sesame seeds) ઘીમાં (ghee) શેકીને ખાવાથી ત્વચા (skin) યુવાન રહે છે. કેલ્શિયમ વધે છે. થાઇરોઇડ, ડાયાબિટીસ દૂર રહે છે. સૂર્યનમસ્કાર કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે. પ્રાણાયામ, યોગાસન અને સંતુલિત આહાર તંદુરસ્તી માટે જરૂરી છે.