યોગ ભગાવે રોગ:શિયાળામાં યોગ્ય આહાર ગુણકારી, સરગવાનું શાક ફાયદાકારક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શિયાળાની મૌસમમાં યોગ્ય આહાર ગુણકારી છે. મકાઈ, બાજરી, લીલા શાકભાજી તંદુરસ્તી વધારે છે. આ ઉપરાંત સરગવાનું શાક ફાયદાકારક છે. દૂધ, માખણ, ઘી વગેરે સ્વાસ્થ્યવર્ધક ખોરાક છે. સાથે જ યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ. યોગ્ય અને સંતુલિત આહાર પાચનક્રિયા વધારે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram