યોગ ભગાવે રોગ: બાળકોના વિકાસ માટે ખજૂર કારગર, સૂર્ય નમસ્કાર સ્વાસ્થ્ય માટે જરૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બાળકોના વિકાસ માટે ખજૂર કારગર છે. યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. આને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram