યોગ ભગાવે રોગઃ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટેનો રામબાણ ઈલાજ, જુઓ વીડિયો

Continues below advertisement

યોગ(Yoga) કરતા કરતા પ્રેરણા મળશે. જેનાથી ડિપ્રેશન(Depression)માંથી બહાર નીકળી શકાય છે. મેધાવટી, મેધાપાથ, બદામરોગનો ઉપયોગ સાથે અનુલોમ વિલોમ અને કપાલભાતી કરવાથી ડિપ્રેશનમાંથી બહાર આવી શકાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram