નરોડા પાટિયા કેસઃ માયાબેને નિર્દોષ છૂટતા પરિવારનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી વ્યક્ત કરી ખૂશી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ: ગુજરાતમાં 2002માં થયેલાં કોમી રમખાણો વખતે થયેલા નરોડા પાટિયા હત્યાકાંડમાં 32 આરોપીઓને દોષિત ઠેરવવાના નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટે ભાજપનાં નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે. ત્યારે પરિવારે ખૂશી વ્યક્ત કરી હતી. પરિવારજનોએ એકબીજાને મીઠાઇ ખવડાવી હતી.