કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદમાં ક્યા નવા 13 સ્થળોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Mar 2021 12:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ શહેરમા સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં વધુ 13 સ્થળોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા. આ સાથે શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 275 પર પહોંચી છે. ચાંદલોડિયા સ્થિત વંદે માતરમ સોસાયટીમાં છ બ્લોકના 90 ઘરને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા હતા.