અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ આકાશ પરિસરના 64 મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

Continues below advertisement
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા આકાશ પરિસરના 64 મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા હતા. જેને લઇને આકાશ પરિસરના લોકોમાં નારાજગી જોવા મળી હતી. જેનો રિપોર્ટ નેગેટિવ છે તેનો રિપોર્ટ પોઝિટિવ બતાવી પતરા મારી દીધા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. આકાશ પરિસરમાં નવ જેટલા કેસ આવતા અઢીસો લોકોને કન્ટેનમેન્ટમાં મુકવા વ્યાજબી નહીં હોવાની લોકોએ રજૂઆત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram